|
| દાવત અમારા સવાલો ના જવાબ આપે |
| (૧) હકક-ઉન-નફ્સ કઈ કિતાબ માં લખેલું છે? |
| (૨) સૈયદના અલી (આ કુ) ની કબર ને ખોઈ દેવા માટે કોણ ઝિમ્મેદાર? |
| (૩) મોટું મૈયત નાનું મૈયત, આમિર ગરીબ માં ફર્ક શું કામ? |
| (૪) ઉમરા કરબલા માટે દાવત ની ટૂર અને સલામ ફરજીયાત કઈ કિતાબ માં લખેલું છે? |
| (૫) કેટલી ઝકાત કઈ રીતે જમાત માં પહોંચાડો છો? |
| (૬) નવા ઘર માં પગલાં લેવા ફરજીયાત એ કઈ કિતાબ માં લખેલું છે? |
| (૭) મીસાક માં મોટી રકમ આપવી ફરજીયાત એ કઈ કિતાબ માં લખેલું છે? |
| (૮) બુત પરસ્તી ની ફ્રેમ વેચનાર પાછળ નમાઝ પડાય? |
| વેબસાઈટ લિંક્સ |
| સૈયદના અલી (આ કુ) ની કબર |
| અલવી દાવત ની કર્ઝે હસના |